Abhayam News
AbhayamNews

આ રાજ્યે વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી..

પંજાબ આવુ કરનાર હવે દેશનુ ત્રીજુ રાજ્ય છે. કોરોનાની રસી માટેના વેક્સિનેશન સર્ટિફિકેટ પર હવે પંજાબ સરકારે મિશન ફતેહનો લોગો લગાવ્યો છે. આ પહેલા ઘણા રાજકીય પક્ષો પીએમ મોદીની વેક્સિનેશન સર્ટિફિકેટ પરની તસવીર સામે આપત્તિ જાહેર કરી ચુકયા છે.

ઝારખંડ અને છત્તીસગઢ બાદ હવે પંજાબે પણ વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી દીધી છે.

જોકે પંજાબ સરકારને મોર્ડના અને ફાઈઝર કંપની સીધી વેક્સિન આપવાનો ઈનકાર કરી ચુકી છે. એવુ મનાય છે કે, તેના કારણે જ પંજાબ સરકારે વેક્સિન સર્ટિફિકેટ પરથી તસવીર હટાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગગજી સુતરિયાએ કેમ રિવોલ્વરની વાત કરી? 

Vivek Radadiya

સરકારે 120 યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી

Vivek Radadiya

અફઘાનના હિન્દુ અને શિખ લોકો ભારત આવવા રાજી નથી જાણો ભારત પાછા ફરવા નું શું કારણ જણવ્યું…

Deep Ranpariya

22 comments

Comments are closed.