સુરતના વરાછામાં તક્ષશિલા દુર્ઘટના બાદ શહેરની બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી માટેની ઝુંબેશ ચાલી હતી. તક્ષશિલા દુર્ઘટનાને બે વર્ષ થયાં છતાં હજી પણ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા...
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમ્યાન બન્યું હતું. કોંગ્રેસના નેતા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા કરફ્યુ ભંગમાં ઝડપાયેલા બે યુવાનોને છોડાવવા માટે મધરાતે સલાબતપુરા પોલીસ સ્ટેશન...
સુરતમાં જે વેપારીઓ પાસે સફેદ કલરના કાર્ડ છે તે વેપારીઓએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને કોરોના ટેસ્ટનું રીઝલ્ટ શું આવ્યું તે વેપારીએ...
સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈશોલેશન સેન્ટર ચાલુ કરવામાં...
કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે એક તરફ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ફીની માગણી કરવામાં આવતી...
સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાના...
કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ 50 કરતા વધારે લોકોને...
સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો આગળ આવી હતી . સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના...
સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ એ.પી.સેલેયાની બે દિવસ અગાઉ ઇકો સેલમાં બદલી થઈ હતી. તેમના માનમાં પોલીસ મથકના સ્ટાફે અન્યો સાથે મળી સિંગણપોર...