Abhayam News

Tag : latest update on gujarat

AbhayamNational Heroes

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું અવસાન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા..

Abhayam
કેપ્ટન વરૂણ સિંહનો જન્મ દિલ્હી ખાતે થયો હતો. તેમની ઉંમર 42 વર્ષ હતી. તેમના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ પદેથી રિટાયર્ડ થયા હતા. વરૂણના...
AbhayamNews

વોટર IDને આધાર સાથે લિન્ક કરવા આપી મંજૂરી:-કેન્દ્રનો મોટો નિર્ણય….

Abhayam
સરકાર કરી શકે છે ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા… વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની પરવાનગી.. કેન્દ્ર સરકારે ચૂંટણી સુધારાને મંજૂરી આપી દીધી છે. જે હેઠળ...
AbhayamNews

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને કર્યો સવાલ…

Abhayam
રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો...
AbhayamSocial Activity

સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam
આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક...
AbhayamNews

SMC:-શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વર્ષ 2022-23 માટે રૂપિયા આટલા કરોડના બજેટને મજુરી આપવામાં આવી છે.

Abhayam
SMCની સ્કૂલોને CC કેમેરાથી સજ્જ કરાશે, વાઇફાઇ સાથે ક્લાસમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ.. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં  વર્ષ 2022-23 માટે રૃા. 615.75 કરોડના બજેટને ંમજુરી આપવામાં...
AbhayamNews

વાપી નગરપાલીકા ની ચુંટણી માં ૪૦૦-૫૦૦ માં વેચાયા લોકો ના વોટ.

Abhayam
વાપી નગરપાલીકા ની ચુંટણી માં ૪૦૦-૫૦૦ માં વેચાયા લોકો ના વોટ વોર્ડ નંબર ૩ માં બોગસ વોટીંગ વાપી નગર પાલિકા ની ચુંટણી માં કોંગ્રેસ અને...
AbhayamNews

ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં..

Deep Ranpariya
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ હશે તેની આતુરતાનો અંત આવી જશે. ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામની જાહેરાત...
AbhayamNews

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો સરકારી ભરતીને લઇ મોટો નિર્ણય…..

Abhayam
રાજ્ય સરકારની કેબીનેટની બેઠકમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રહેલા ઉમેદવારોમાં ખૂશીનો માહોલ જોવા મળી...
AbhayamNews

સુરત:- રાત્રી કર્ફ્યૂને લઈને કમિશનરનું જાહેરનામું,

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સુરત શહેર વિસ્તાર વસ્તીની દૃષ્ટીએ ગીચ અને ભીડભાડવાળુ હોવાથી નોવેલ કોરોના વાયરસનું ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના...
AbhayamNews

આ મહિલાના અંગદાનથી ૩ વ્યક્તિને નવજીવન મળ્યું…

Abhayam
– દિપીકાબેન ધારીયાનું બંધ પડેલું હૃદય સીપીઆર આપી ધબકતું કરાયું પણ બાદમાં બ્રેઇનડેડ જાહેર કરાયા હતા… કતારગામના ખંભાતી ક્ષત્રિય સમાજનાં આધેડના અંગદાનથી ૩ વ્યક્તિઓને નવજીવન...