Abhayam News

Tag : latest news

AbhayamNews

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા ‘અલ્પેશ કથિરીયા’નું રાજકીય ભવિષ્ય શું?

Abhayam
રાજકીય પાર્ટીમાં જોડાશે કે ભજવશે કિંગમેકરની ભૂમિકા….. પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદાર સમાજના જે યુવાનો આંદોલનકારી તરીકે સામે આવ્યા હતાં. તેમાંથી મહદંશે પોતાનું રાજકીય ભવિષ્ય...
AbhayamNews

ગુજરાતના આ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારીને 50 રૂપિયા કરાયો.

Abhayam
એક તરફ કોરોના અને બીજી તરફ મોંઘવારી. આ બંને વચ્ચે દેશની જનતાને પીસવાનો વારો આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચતા લોકોના ખિસ્સા પર...
AbhayamNews

નાઇટ કર્ફ્યૂ અને ગણેશોત્સવ લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય….

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યક્રમોમાં કેમ હાજર નથી રહેતા…

Abhayam
ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી નેતાગીરી માટે ઝઝુમી રહી છે.કોંગ્રેસને કોઇ ઢંગનો નેતા ગુજરાતમાં મળતો નથી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ...
AbhayamNews

વડોદરા:-આ રીતે PIની પત્ની સ્વિટી પટેલની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, જાણો સમગ્ર ઘટના..

Abhayam
પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને આખી રાત બેડરુમમાં મૂકી રાખી હતી. વડોદરા: PI અજય દેસાઇની પત્ની સ્વિટી પટેલના ગુમ થવાના...
AbhayamNews

સુરત: સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકરમાઈકોસિસ થતાં હડકંપ,ચિંતાજનક…

Abhayam
રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો, સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોમાઈકોસિસ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે પરતું હજુ પણ ત્રીજી...
AbhayamNews

પાટીદાર નેતા ધીરુ ગજેરા ભાજપમાં જોડાયા..

Abhayam
કોંગ્રેસના નેતા ધીરુ ગજેરાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ધીરુ ગજેરા વિધિવત રીતે ભાજપની સાથે જોડાયા છે. વર્ષ 2007માં...
AbhayamNews

આ શાળાના બે ઇનોવેટિવ પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી…

Abhayam
હાલ માં જ ફ્લેગ નેશનલ એન્યુલ ઇનોવેટિવ ચેલેન્જ ફ્લેગ મેરેથોન 2020(Flagship national annual innovation challenge flag marathon m 2020 ) નું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન કરવામાં...
AbhayamNews

ભાજપમાં ભંગાણ, માલધારી સમાજના આગેવાનો સહિત 200એ રાજીનામું આપ્યું …

Abhayam
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકીય પક્ષમાં નેતાઓના રાજીનામાં પડવાની અને...
AbhayamNews

સુરત :-રૃપે સિવિલને ત્રીજી લહેરની અગમચેતી 100 ઓક્સિજન જનરેટર મોકલાયા…

Abhayam
સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેરમાં કોરોનાની સંખ્યામાં વધારો થયો હતો.જેથી શહેરની હોસ્પિટલમા ઓકસીજનની અછત પણ વર્તાઇ હતી.આવા સંજોગમાં ત્રીજી લહેર આવે. તો ઓકસીજનની અછત...