આઈપીએલ-2022નું આયોજન ભારતમાં જ થશે. જોકે કોરોના વાયરસના કારણે મેદાનમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. દર્શકો વગર મેચનું આયોજન કરવામાં આવશે. કોરોનાના કારણે આઈપીએલ-2020નું આયોજન યૂએઈમાં...
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2021ના બેસ્ટ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ICCની આ ટીમમાં 3 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટીમમાં ઓપનર તરીકે રોહિત...
ભારતમાંથી વિદેશમાં આર્થિક વહેવાર કરનારા કે પછી વિદેશથી ભારતમાં આર્તિક વહેવાર કરનારાઓ દ્વારા સ્પષ્ટતા મેળવવા માટે હવે ઇ-મેઈલથી રજૂઆત કરવાનો રસ્તો ભારત સરકારે ખોલી આપ્યો...
શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન...