Abhayam News

Tag : latest gujarati news

AbhayamNews

આ જગ્યાએ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં : આટલા લોકોના મોત થયા ..

Abhayam
બાંગ્લાદેશના ઢાકાના બહારના વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 52 લોકોના નિધન થયા છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા છે… બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા...
AbhayamNews

જાણો:-નિખિલ સવાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શું કહ્યું…

Abhayam
નિખિલ સવાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ દ્વારા નિખિલ સવાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે નિખિલ સવાણીએ...
AbhayamNews

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો…

Abhayam
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે……તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦...
AbhayamNews

જુઓ:-GRDના બનાવટી કાર્ડ બનાવી કરતા હતા નોકરી…

Abhayam
આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ કાર્ડ વટવાના જસવંત મકવાણા, વિવેકાનંદનગરના રહેવાસી મનીષ પ્રજાપતિની મદદથી સાણંદના અમિત રાવલ પાસે બનાવ્યા છે… જીઆરડીના...
AbhayamNews

ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર..

Abhayam
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બોર્ડે નિવેદન આપાત જણાવ્યું કે આ...
AbhayamNews

જુઓ;-દુબઈ બંદર પરના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ..

Abhayam
દુનિયાના સૌથી મોટા બંદરોમાં સામેલ દુબઈના જેબેલ અલી બંદર પર એક માલવાહક જહાજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ આખુ દુબઈ હચમચી ઉઠ્યુ હતુ. બુધવારે મોડી રાતે...
AbhayamNews

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો આ મંત્રીઓની વિદાય થઈ શકે છે…

Abhayam
મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે. જે મંત્રીઓની કામગીરી નબળી છે તેમજ જે મંત્રીઓ વિવાદમાં ઘેરાયા...
AbhayamNews

જાણો સમગ્ર ઘટના:-ભાજપ -કોંગ્રેસના આઠ ઉમેદવારો સામે અમદાવાદમાં FIR કરવા આદેશ…

Abhayam
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારના ઉમેદવારોએ ચૂંટણી વખતે એમની સાચી વિગત ન આપતા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરી...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ એ રાજ્યના CM માટે કહ્યું કે…

Abhayam
હાર્દિક પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં હાલમાં જાતિ આધારિત રાજકારણ ચરમસીમા પર છે. જે અન્ય સમાજને ભેગો કરીને વિરોધમાં જઈ રહેલા સમાજ સામે ઊભો કરી દે...
AbhayamNews

કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થયો પરંતુ આ પરિવારે હિંમત ન હારી..વાંચો સમગ્ર માહિતી

Abhayam
એક તરફ મોભીની છત્રછાયા ગુમાવી, તો બીજી તરફ કોરોના પણ વેરી બન્યો અને સોના-ચાંદીનો ધમધોકાર ચાલતો કામ ધંધો ઠપ્પ થયો,…. કોરોનાકાળમાં અનેક વેપારીઓનો ધંધો ઠપ્પ...