અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે અમદાવાદ કલેક્ટરનું...
ગુજરાતમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે સુનાવણી શરુ થઈ છે. જેમાં અરજદારે રજુઆત કરી છે કે 15 મીટર સુધીની ફેક્ટરીઓને ફાયર સેફ્ટી NOC લેવાની જરૂરિયાત નહીં...
કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પણ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથીની રથયાત્રા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જોકે કોવિડ-19 ગાઈડલાઈન્સની સાથે યાત્રાનું આયોજન થશે. રથાયાત્રાને ભક્તો...
ફોક્સવેગને બુધવારે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સીઇઓ માર્ટિન વિન્ટરકોર્ન ડીઝલ એન્જિન કૌભાંડમાં તેમની ભૂમિકા બદલ ૧.૧૨ કરોડ યુરો (૧.૩૬ કરોડ ડોલર) ચૂકવવા સંમત થયા છે. ...