Abhayam News

Tag : Abhyam

Abhayam

વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભ રમાશે

Vivek Radadiya
વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભ રમાશે આગામી જાન્યુઆરી માસમાં વિશ્વ ઉમિયા ધામ ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત અને વિદેશમાં પણ ખેલ મહાકુંભનો પ્રારંભ...
Abhayam

છેલ્લી મેચમાં હાર થાય તો શું થશે ભારતનું? 

Vivek Radadiya
છેલ્લી મેચમાં હાર થાય તો શું થશે ભારતનું?  વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. ભારત 8માંથી 8 મેચ જીત સાથે પોઈન્ટ ટેબલ પર નંબર...
Abhayam

ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા

Vivek Radadiya
ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા રાજ્યમાં અનેકવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં તસ્કરો નેતાઓના ઘરને પણ નિશાન બનાવી રહ્યા છે....
Abhayam

વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટી ઘટના

Vivek Radadiya
વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટી ઘટના વર્લ્ડ કપ 2023માં ભારત, સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. સેમીફાઈનલમાં ફક્ત એક જ સ્થાન...
Abhayam

Zomatoની કોમ્પિટિટર કંપનીનો આવી રહ્યો છે IPO

Vivek Radadiya
Zomatoની કોમ્પિટિટર કંપનીનો આવી રહ્યો છે IPO ઝોમેટો બાદ હવે વધુ એક ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપની 2024માં શેરબજારમાં પ્રવેશવા જઈ રહી છે તેના શેરબજારમાં...
Abhayam

સરકાર પાસેથી સોનું ખરીદનારને 8 વર્ષમાં વાર્ષિક 13.63% રિટર્ન મળ્યું

Vivek Radadiya
સરકાર પાસેથી સોનું ખરીદનારને 8 વર્ષમાં વાર્ષિક 13.63% રિટર્ન મળ્યું સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ પાકતી મુદત 30 નવેમ્બરે પૂર્ણ થશે. આ બોન્ડે આઠ વર્ષમાં 13.63%...
Abhayam

ગુજરાત સરકારે આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત કરી

Vivek Radadiya
ગુજરાત સરકારે આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત કરી રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ...
Abhayam

ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ

Vivek Radadiya
ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. વાત જાણે એમ છે કે, 7 ઓક્ટોબરે ઇઝરાયેલમાં...
Abhayam

ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સાત સ્થળે EDના દરોડા

Vivek Radadiya
ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સાત સ્થળે EDના દરોડા સુરત શહેરમાં ઈડીના દરોડા પડ્યા હતા. મળતી જાણકારી અનુસાર,  શહેરના ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ ફોરેક્સ ટ્રેડિંગમાં આરબીઆઈના નિયમોનું...
Abhayam

જૂનાગઢ આઝાદ ન થતા ગાંધીજીએ શું કહ્યું હતું?

Vivek Radadiya
જૂનાગઢ આઝાદ ન થતા ગાંધીજીએ શું કહ્યું હતું? જૂનાગઢ તા.09 નવેમ્બર 1947 આઝાદ થયું હતું. ભારતની આઝાદી કરતા જૂનાગઢને મોડી આઝાદી મળી હતી. જૂનાગઢનાં નવાબે...