Abhayam News

Tag : Abhyam news

AbhayamNews

પાટીદાર નેતા હાર્દિક પટેલે સીએમ રૂપાણીને શું કરી અપીલ:-જુઓ ફટાફટ

Abhayam
ગુજરાતમાં કોરોના કેસના આંકડા રોજ નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 8900થી પણ વધુ કેસ નોંધાયા છે. આ સમયે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ...
AbhayamLife Style

જાણો જલ્દી:-આ એક સફળ આયુર્વેદિક ઉપાયથી વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ પણ સાજા થઇ રહ્યા છે..

Abhayam
કોરોનાને બે વર્ષ પુરા થવા આવ્યા પરંતુ હજી સુધી દુનિયાના કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિક કોરોના શું છે એ ખરેખરમાં જાણી શક્યા નથી. દરરોજ લાખો લોકો...
AbhayamNews

છત્તીસગઢમાં 23 દિવસમાં ત્રીજો નક્સલી હુમલો: 24 જવાનો ગુમાવ્યા બાદ આજે ફરી વખત આટલા જવાન શહીદ….

Abhayam
છત્તીસગઢના સુકમા જિલ્લાના ભીજી પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા પોલીસ જવાનો ભેજજી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા....
AbhayamNews

રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ધો.10 અને 12 ની પરીક્ષા મોકૂફ, ધો.1 થી 9 અને 11 માં માસ પ્રમોશન…

Kuldip Sheldaiya
CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા રદ કરવામાં આવી અને ધોરણ-૧૨ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ...
AbhayamNews

ભાજપના દિગજ્જ નેતાનો આક્ષેપ : CM રૂપાણી અધિકારીઓને છાવરે છે યા તો અધિકારીઓ સામે તેમનું કાંઈ ઉપજતું નથી ! રાજકારણ ગરમાયુ..

Kuldip Sheldaiya
અમરેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ્યારે વેક્સિનેશનના કાર્યક્રમમાં આવવાના હતા તે દરમિયાન તેની તૈયારીઓમાં જોતરાયેલા ભાજપના કાર્યકરોને પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા હતા....
AbhayamNews

સિદ્ધાર્થ લો કોલેજના એલ.એલ.બીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કોર્ટ મુલાકાત …

Kuldip Sheldaiya
સિદ્ધાર્થ લો કોલેજ ખોલવડ કામરેજ ખાતેના એલ.એલ.બી.ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કોર્ટ વિઝીટ અંગે અનોખી પહેલ ઉભી કરેલ છે તેમણે વઘઈ કોર્ટ અને પોલીસ સ્ટેશનની...
AbhayamNews

10 દિવસમાં બીજી વાર હુમલો, CRPF અને DRG ના પાંચ જવાન શહીદ..

Kuldip Sheldaiya
છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. આ પૈકી 4 CRPF અને એક DRG...
AbhayamNews

38 દિવસમાં જ ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં જમા થઇ ગયા કરોડો રૂપિયા, જાણો હવે કેટલાની જરૂર છે?

Kuldip Sheldaiya
ધેર્યરાજને તો હવે કોણ નથી ઓળખતું! રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ફક્ત 3 મહિનાનાં ધૈર્યરાજસિંહની સારવાર માટેના ઇન્જેક્શન માટે 16...
AbhayamNews

કોરોનાના નવા વાયરસ વિશે સુરત કમિશ્નરે આપેલી આ માહિતી અચૂક જાણો, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન

Kuldip Sheldaiya
નવા કોરોના વાયરસને લઈ સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ ઓડિયો સંદેશ આપીને લોકોને કોરોનાના નવા વિશે માહિતી આપી છે એ જાણવા જેવી છે. બંધાનિધી પાનીએ...
AbhayamNews

શા માટે કોંગ્રેસ બનાવવા જઈ રહી છે પાટીદાર પ્રદેશ પ્રમુખ? KHAM નેતાઓનો અસ્ત જ ભાજપનું ગ્રહણ દુર કરશે

Kuldip Sheldaiya
ગુજરાતના ચૂંટણી પરિણામો જોતા ગુજરાતમાં અગામી પાંચ વર્ષમાં ‘કોંગ્રેસ હતી’ થઇ જશે તે નક્કી છે. પાટીદાર આંદોલન બાદ 2015માં મજબુત થયેલી કોંગ્રેસે ત્યારની તુલનામાં 2021...