મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો...
ભારતમાંથી અનેક બાળકો ગુમ થાય છે. ત્યારે મહેસાણા જીલ્લાના છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલ બાળકો માંથી પોલીસે 65 બાળકો શોધી વધુ બાળકોને શોધવાની કામગીરી શરુ...
બાંગ્લાદેશના ઢાકાના બહારના વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 52 લોકોના નિધન થયા છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા છે… બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા...
નિખિલ સવાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ દ્વારા નિખિલ સવાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે નિખિલ સવાણીએ...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ ધીમે-ધીમે વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા પ્રદેશ યુવા પ્રમુખ તરીકે મહિપતસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નિયુક્તિ બાદ...
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે……તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦...
આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ કાર્ડ વટવાના જસવંત મકવાણા, વિવેકાનંદનગરના રહેવાસી મનીષ પ્રજાપતિની મદદથી સાણંદના અમિત રાવલ પાસે બનાવ્યા છે… જીઆરડીના...
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બોર્ડે નિવેદન આપાત જણાવ્યું કે આ...