Abhayam News

Tag : abhyam gujrat

AbhayamGujaratNews

28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ 

Vivek Radadiya
વર્ષ 2023નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ  28 ઓક્ટોબર 1.06 એએમથી શરૂ થશે અને આ 2.22 એએમ પર સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમય 1 કલાક 16 મિનિટનો...
AbhayamGujaratTechnology

જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

Vivek Radadiya
જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે જિયો સર્વિસીઝથી સજ્જ પ્લમના એઆઇ-સંચાલિત તથા ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ પૂરા પાડશે, તેમાં આખા ઘરની એડેપ્લિટવ વાઇફાઇ, કનેક્ટેડ ડિવાઇસ અને...
AbhayamGujaratInspirational

આહીર સમાજની 4300 જેટલી મહિલા દ્વારા સુરતમાં રસોત્સવ રમાયો

Vivek Radadiya
સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન આગામી 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે સમગ્ર ગુજરાત માંથી આહીર સમાજ ની 37, હજાર જેટલી મહિલાઓ રસોત્સવમાં...
AbhayamBusinessNews

15 જ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા!

Vivek Radadiya
શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો  આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. માર્કેટ ખુલતાની સાથે જ 15 મિનિટમાં...
AbhayamGujaratSports

હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાને લઈને મોટી અપડેટ

Vivek Radadiya
હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાને લઈને મોટી અપડેટ ઈંગ્લેન્ડના સામે આ રવિવારે યોજાવા જઈ રહેલી વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા...
AbhayamGujaratSports

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે

Vivek Radadiya
ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર ટૂર્નામેન્ટની પ્રથમ 5 મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા...
AbhayamGujaratPolitics

ભવ્ય શ્રીરામ મંદિરમાં આયોજીત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

Vivek Radadiya
સ્થાપના સમારંભ દરમ્યાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસરની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે. જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજીત કરવામાં આવશે ભવ્ય શ્રીરામ મંદિરમાં...
AbhayamGujaratLaws

એક નાનકડી ભૂલ તમને બનાવી શકે છે કંગાલ 

Vivek Radadiya
સાઈબર ફ્રોડના કેસ આજકાલ ખૂબ જ વધી રહ્યા છે. એવામાં તમારી એક ભૂલ પણ તમને કંગાલ બનાવી શકે છે. માટે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર...
AbhayamNewsSocial Activity

અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક, આ મોકો ચૂકશો નહીં!

Vivek Radadiya
અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક વિદ્યાર્થી છો? 20 થી 30 વર્ષની વચ્ચેની ઉંમર છે? ગુરુકુળમાંથી શિક્ષણ તથા રામાનંદી...
AbhayamGujaratNews

હોસ્પિટલમાં જાવ એક રુપિયો આપ્યા વગર થશે સારવાર

Vivek Radadiya
જો તમારી પાસે આરોગ્ય વિમો હશે તો ખૂબ જ ખુશીના સમાચાર ટૂંક સમયમાં મળી શકે છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં...