Abhayam News

Tag : abhayam

AbhayamNews

ચીખલી મામલતદાર કચેરીના મહિલા કલાર્ક એસીબીના હાથ લાંચ લેતા ઝડપાયા..

Abhayam
ચીખલી મામલતદાર કચેરીમાં એક મહિલા કારકુન લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ હોવાની ઘટના હાલમાં સામે આવી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લાંચ સાથે જોડાયેલ આ પહેલો...
AbhayamNational Heroes

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું અવસાન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા..

Abhayam
કેપ્ટન વરૂણ સિંહનો જન્મ દિલ્હી ખાતે થયો હતો. તેમની ઉંમર 42 વર્ષ હતી. તેમના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ પદેથી રિટાયર્ડ થયા હતા. વરૂણના...
AbhayamNews

વોટર IDને આધાર સાથે લિન્ક કરવા આપી મંજૂરી:-કેન્દ્રનો મોટો નિર્ણય….

Abhayam
સરકાર કરી શકે છે ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા… વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની પરવાનગી.. કેન્દ્ર સરકારે ચૂંટણી સુધારાને મંજૂરી આપી દીધી છે. જે હેઠળ...
AbhayamNews

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને કર્યો સવાલ…

Abhayam
રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો...
AbhayamSocial Activity

સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam
આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક...
AbhayamNews

મોદી શાસન બાદ છેલ્લા સાત વર્ષમાં આટલા લાખથી વધુ ભારતીયોએ નાગરીકતા છોડી..

Abhayam
કેન્દ્ર સરકારે (Central Government) લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. સરકારે કહ્યું છે કે વિદેશ...
AbhayamNews

SMC:-શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વર્ષ 2022-23 માટે રૂપિયા આટલા કરોડના બજેટને મજુરી આપવામાં આવી છે.

Abhayam
SMCની સ્કૂલોને CC કેમેરાથી સજ્જ કરાશે, વાઇફાઇ સાથે ક્લાસમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ.. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં  વર્ષ 2022-23 માટે રૃા. 615.75 કરોડના બજેટને ંમજુરી આપવામાં...
AbhayamNews

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam
પાકિસ્તાની લશ્કર એ તોયબાનો આતંકવાદી આજે જમ્મુ કાશ્મીરમાં ઠાર કરાયો હતો. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએસુરક્ષા દળોની બસ પર આતંકી હુમલો કર્યો હતો જેનો સેનાએ વળતો જવાબ...
AbhayamNews

ગુજરાતમાં જળસંકટનાં એંધાણ હજુ ગુજરાત ના ઘણા ડેમો છે ખાલી..

Deep Ranpariya
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતા આ વર્ષે 20 મીટર જેટલી ઓછી નોંધાઇ છે....
AbhayamNews

નિયમો માત્ર પ્રજા માટે જ / ACP સાહેબ ક્યાં ગયો કાયદો..

Deep Ranpariya
કોરોનાકાળમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જાહેરમાં હજુ પણ કોઇ પણ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી કરનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ માસ્ક વિના ફરનારા...