Abhayam News

Tag : abhayam news

AbhayamAhmedabadGujarat

અમદાવાદમાં લોકોને મળશે વધુ એક નવું નજરાણું

Vivek Radadiya
અમદાવાદમાં લોકોને મળશે વધુ એક નવું નજરાણું Ahmedabad Riverfront Musical Fountain : અમદાવાદ શહેરના લોકોને એક નવું નજરાણું મળશે. વાત જાણે એમ છે કે, રિવરફ્રન્ટ ઉપર આવતા લોકોને...
AbhayamTechnology

 ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ 70000ને પાર

Vivek Radadiya
 ઇતિહાસમાં પ્રથમ વાર સેન્સેક્સ 70000ને પાર ભારતીય શેર માર્કેટમાં ગયા અઠવાડિયે જે તેજીનો તબક્કો શરૂ થયો હતો તે આ અઠવાડિયે પણ ચાલી રહ્યો છે. બજારમાં...
Abhayam

‘આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય’ : સુપ્રીમ કોર્ટે 

Vivek Radadiya
‘આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય’ : સુપ્રીમ કોર્ટે  Article 370 Verdict Today : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી રહી...
AbhayamGujarat

જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

Vivek Radadiya
જાણો કેવી રીતે થાય છે ફ્રોડ આ કેસને લઈ સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ખંડણીની રકમ 3 કરોડ રૂપિયાથી વધારે હોવાથી આ કેસ CID...
AbhayamPolitics

આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ

Vivek Radadiya
આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બપોરે રાજ્યસભામાં જમ્મુ-કશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર...
AbhayamGujarat

આ ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કેટલા ફેરફારો આવ્યા છે, જાણીએ 

Vivek Radadiya
આ ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કેટલા ફેરફારો આવ્યા છે, જાણીએ  દુનિયાભરમાં ધરતીનું સ્વર્ગ માનવામાં આવતું કાશ્મીર થોડા વર્ષો પહેલા આતંકનું ગઢ બની ગયું હતું. એ...
AbhayamGujarat

વિદેશમાં હિન્દુ ધર્મના પ્રચાર માટે 26 લાખ ડોલર ખર્ચી નાખ્યા

Vivek Radadiya
વિદેશમાં હિન્દુ ધર્મના પ્રચાર માટે 26 લાખ ડોલર ખર્ચી નાખ્યા ભારતીય મૂળના ડૉક્ટર અમેરિકામાં હિંદુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. જે ભારતીય મૂળના ડૉક્ટરનું ગુજરાત...
AbhayamGujarat

તાર ફેન્સિંગ યોજનાના લાભથી ખેડૂતો વંચિત કેમ

Vivek Radadiya
તાર ફેન્સિંગ યોજનાના લાભથી ખેડૂતો વંચિત કેમ સરકારની યોજનાઓનો મૂળ હેતુ મહદ અંશે કલ્યાણકારી જ હોય છે પરંતુ તેની અમલવારીમાં ક્યાંક ને ક્યાંક એવી મુશ્કેલી...
Abhayam

ધારીના છતડિયા ગામના ખેડૂતનો આપઘાત

Vivek Radadiya
ધારીના છતડિયા ગામના ખેડૂતનો આપઘાત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતે આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી છે. બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા નામના ખેડૂત 3 વીઘા...
AbhayamPolitics

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Vivek Radadiya
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવા સામેની અરજી પર...