Abhayam News
AbhayamSocial Activity

સુરત:-યોગીચોક વિસ્તારમાં વ્રજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલયનો થયો શુભારંભ..

છેલ્લા 6 વર્ષથી સેવાકીય કાર્યમાં કાર્યરત વ્રજસેવા ચેરીટેબલ ટ્રસ્ટ જેની મુખ્ય સેવાઓ ગાયો ને ઘાસચારો,
કૂતરાને લાડવા, વિધવા બહેનોને કરિયાણા કીટ, મુંગા પક્ષીઓનાં ચણ માટે ચબુતરો,જરૂરમંદ સભ્યોનાં બાળકોની ફી જેવી પ્રવૃત્તિથી સક્રિય છે, આ સંસ્થામાં કુલ 80 સભ્યો કાર્યરત છે,

આજથી આ સંસ્થા દ્વારા વધુ એક સેવા દર્દીઓને વિનામુલ્યે મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે આ કાર્યનાં ભાગરૂપે યોગીચોક વિસ્તારમાં સંસ્થા દ્વારા કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો

જેમાં શહેરનાં સેવાકીય અને સામાજીક ક્ષેત્રનાં આગેવાનો એ હાજરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો…..

Abhayam

ડીસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક

Vivek Radadiya

કોરોનાની સારવારના સાધનોની ખરીદી માટે તમામ ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવા પડશે:રાજ્ય સરકારનો નિર્ણય..

Abhayam