હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે છે, જેઓ રાજ્યને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યાં છે. તેઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને...
સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લગભગ 2889 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી અને જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે...
વડાપ્રધાન મોદી ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આ બેઠકમાં સોમનાથ મંદિરના અનેક વિકાસલક્ષી કાર્યોને પણ લીલીઝંડી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સોમનાથ...
આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. આજે તેઓ ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઇ...
રાજ્ય સરકારની વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા એસ.ટી વિભાગના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત બાદ વર્ગ-4ના કર્મચારીઓ માટે પણ દિવાળી પહેલા મોટી જાહેરાત કરવામાં...
PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના મહેમાન બની રહ્યા છે. 30 ઓક્ટોબરે સવારે 09.30 વાગ્યે અમદાવાદ...
શું મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો? કતારની કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ મામલે ભારત સરકારે કહ્યું છે કે,...
સ્થાપના સમારંભ દરમ્યાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસરની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે. જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજીત કરવામાં આવશે ભવ્ય શ્રીરામ મંદિરમાં...
મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન...