Abhayam News

Category : Politics

AbhayamAhmedabadGujaratPolitics

હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી

Vivek Radadiya
હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે છે, જેઓ રાજ્યને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યાં છે. તેઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને...
AbhayamGujaratInspirationalPolitics

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતનું સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

Vivek Radadiya
સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લગભગ 2889 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી અને જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે...
AbhayamGujaratInspirationalNewsPolitics

વડાપ્રધાન મોદી ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ

Vivek Radadiya
વડાપ્રધાન મોદી ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આ બેઠકમાં સોમનાથ મંદિરના અનેક વિકાસલક્ષી કાર્યોને પણ લીલીઝંડી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સોમનાથ...
AbhayamGujaratNewsPolitics

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન

Vivek Radadiya
આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. આજે તેઓ ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઇ...
AbhayamGujaratNewsPolitics

ગૂગલ મેપ્સમાં બદલાયું દેશનું નામ

Vivek Radadiya
ગૂગલ મેપ્સમાં બદલાયું દેશનું નામ તમારા ગૂગલ મેપની ભાષા હિન્દી છે કે અંગ્રેજી તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે હિન્દી અથવા અંગ્રેજીમાં India લખો...
AbhayamGujaratPolitics

રાજ્ય સરકારની વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ

Vivek Radadiya
રાજ્ય સરકારની વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા એસ.ટી વિભાગના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત બાદ વર્ગ-4ના કર્મચારીઓ માટે પણ દિવાળી પહેલા મોટી જાહેરાત કરવામાં...
AbhayamGujaratPolitics

PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર

Vivek Radadiya
PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના મહેમાન બની રહ્યા છે. 30 ઓક્ટોબરે સવારે 09.30 વાગ્યે અમદાવાદ...
AbhayamLawsPolitics

શું મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો?

Vivek Radadiya
શું મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો? કતારની કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ મામલે ભારત સરકારે કહ્યું છે કે,...
AbhayamGujaratPolitics

ભવ્ય શ્રીરામ મંદિરમાં આયોજીત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

Vivek Radadiya
સ્થાપના સમારંભ દરમ્યાન લગભગ 10,000 લોકોને મંદિર પરિસરની અંદર જવાની અનુમતિ આપવામાં આવશે. જ્યારે દેશભરના તમામ મુખ્ય મંદિરમાં સમારંભ આયોજીત કરવામાં આવશે ભવ્ય શ્રીરામ મંદિરમાં...
AbhayamGujaratPolitics

મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ 

Vivek Radadiya
મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન...