રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકો નિયમોનું પાલન કરે તેવું રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવી...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યની...
કોરોનાનો રાફડો ફાટતા દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં લેવામાં આવ્યો...
આજકાલ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અને દેશમાં રેમડેસીવીર ઇન્જેક્શન ડિમાન્ડ વધી છે. ગુજરાતમાં ઝાયડસ હોસ્પિટલ, જી.સી.એસ હોસ્પિટલની વગેરેની બહાર દર્દી માટે પરિવારજનોની રેમડેસીવીર માટે લાંબી...