Abhayam News

Category : Abhayam

AbhayamNews

GPSC વર્ગ ૧-૨ની પરીક્ષાનું નવું રિઝલ્ટ જાહેર :આટલા ઉમેદવાર થયા પાસ..

Abhayam
GPSC દ્વારા કલાસ ૧-૨ની પ્રિલિમ પરીક્ષાના ગત મહિને જાહેર કરાયેલા પરિણામ બાદ ફાઈનલ આન્સર કીને લઈને ઉમેદવારોની ફરિયાદો થઈ હતી અને અંતે કેટલાક પ્રશ્નોના જવાબ...
AbhayamNews

MLA અમરીશ ડેરે આમ આદમી પાર્ટીમાં જોડાવાની ઓફરની ચર્ચા અંગે કર્યો આ ખુલાસો..

Abhayam
રાજ્યના રાજકારણમાં દરરોજ નવા નવા મોટા વળાંકો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ અનેક મોરચે ઘણા પ્રકારની...
AbhayamNational Heroes

જશવંતસિંહ રાઠોડ શહીદની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડયું :-જાણો સમગ્ર કહાની…

Abhayam
જમ્મુ કાશ્મીર ખાતે સરહદ પર દેશની સુરક્ષા કરતા ગુજરાતનો પુત્ર શહીદ થયો છે. જેનું નામ જશવંતસિંહ રાઠોડ હતું. પાલનપુર પાસે આવેલા વડગામના મેમદપુરના વતની જશવંતના...
AbhayamNews

સુરત:-VNSGU દ્વારા બી .એડની MCQ બેઇઝ ઓનલાઇન પરીક્ષા શરુ…

Abhayam
નર્મદ યુનિવર્સિટી દ્વારા આજથી શરૃ થયેલી બી.એડ સેમેસ્ટર-1 ની ઓનલાઇન પરીક્ષામાં 95 ટકા વિદ્યાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી. આજે વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે...
AbhayamNews

સુરતના પુણા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા લોકો પરેશાન.

Abhayam
રાજ લક્ષ્મી સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ કહ્યું કે, જો અમે પૂરેપૂરો વેરો ભરી રહ્યા છીએ તો અમારી સાથે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે.જો અમને...
AbhayamNews

સુરત:-SMC દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપશે..

Abhayam
રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવને લઇને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં પણ તડામાર તૈયારીઓ કરાઈ...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું..

Abhayam
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પાર્ટીઓમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેવી અટકળોનો અંત લાવતાં ખુદ હાર્દિક પટેલે...
AbhayamSocial Activity

સુરત:-કોરોનાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા પરીવારોને અમેરીકાથી મળી સહાય.

Abhayam
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે ૧૫૦ પરીવારોને કરી રૂા. ૮ લાખની સહાય કોરોનાને કારણે અનેક પરીવારો નિરાધાર થયા ઘણા બાળકોએ માતા-પિતા ગુમાવ્યા અતિ મુશ્કેલીમાં મુકાયેલા...
AbhayamNews

રામ મંદિર માટે ખરીદેલી જમીનમાં કૌભાંડનો આરોપ:-10 મિનિટમાં 2 કરોડ થયા આટલા કરોડ..

Abhayam
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જમીનની ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે....
AbhayamNews

હવે ડ્રોનથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં દવા અને મેડિકલ સામગ્રી પહોંચાડશે..

Abhayam
દેશના અંતરિયાળ વિસ્તારોમાં હવે દવાઓ તથા મેડિકલ સામગ્રી ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે પરવાનગી આપી દીધી છે. ૧૮મી જૂનથી બેંગ્લુરૂમાં...