Abhayam News
AbhayamNews

ભ્રષ્ટાચાર થી ખદબદતુ બોટાદ આર.ટી.ઓ કચેરી..

બોટાદ આરટીઓ કચેરી માં નોકરી કરતા અને પોતાને હરિશ્ચંદ્ર ગણાવતા ઇન્સ્પેક્ટર કરણ કુમાર નારણભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતાની અંગત આવક વધારવા કોઈ પણ ટ્રાય દીધા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપેલ છે ઉપરોક્ત બાબતમા ભાવનગરના ધર્મરાજસિંહ ગજેન્દ્ર સિંહ ઝાલા એ બોટાદ આરટીઓ કચેરીમાં ડીકે ચાવડા સાહેબ ને ફરિયાદ કરેલ તથા તપાસ અધિકારીને પણ ફરિયાદ કરેલ છે ..

તથા બોટાદ કલેકટર ને ફરિયાદ કરેલ અને ગાંધીનગરમાં વાહન વ્યવહાર કમિશનર ને લેખિતમાં ફરિયાદ કરેલ છે પણ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ નથી છતાં તંત્ર ના પેટ નું પાણી હલતું નથી

બોટાદ આરટીઓ કચેરીમાં માનીતા લોકોના જ અધિકારી ઓ કામ કરે છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ લોકોએ આ તારીખ સુધીમાં ફરજિયાત વેક્સીન લેવી પડશે:-ગુજરાત સરકારનો આદેશ..

Abhayam

શરદ પૂર્ણિમા પર 30 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ, આ રાશિઓનો થશે ભાગ્યોદય, મળશે ધન અને પદ-પ્રતિષ્ઠા

Vivek Radadiya

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે

Vivek Radadiya