અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત અમદાવાદમાં IPS અધિકારીની પત્નીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદના થલતેજ ખાતે રહેતા IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને આપઘાત કરી લીધો છે. હજી...
સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ Kheda Syrup Scandal Latest News : સીરપકાંડ બાદ સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં...
જૂનાગઢના કેરીના રસિકો માટે મહત્વના સમાચાર પોરબંદરમાં કેસર કેરીની હરાજી થઇ હતી. ત્યારે હવે જૂનાગઢ જિલ્લાનાં માલણકા ગામમાં આંબાના બગીચામાં કેસર કેરી આવ્યાનાં સમાચાર સામે...
ક્યારે અને કેમ બંધારણ દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો આ દિવસનો પાયો વર્ષ 2015માં મુકવામાં આવ્યો. આ વર્ષ બંધારણના જનક ડૉ. બીઆર આંબેડકરની સાહેબની 125મી...