Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamSocial Activity

કોરોનાની ત્રીજી વેવમાં મોટા વરાછા કોમ્યુનીટી હોલ ખાતે SMC પ્રેરીત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના સહયોગથી સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ કેર આઇસોલેશન સેન્ટર (CCIC) શરૂ કરાયું.

Abhayam
કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે શહેરમાં કોરોના કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે સુરતનાં મોટા વરાછા સુદામા ચોક કોમ્યુનીટી હોલ ખાતે...
AbhayamSports

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન….

Abhayam
આઈપીએલ-2022નું આયોજન ભારતમાં જ થશે. જોકે કોરોના વાયરસના કારણે મેદાનમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. દર્શકો વગર મેચનું આયોજન કરવામાં આવશે. કોરોનાના કારણે આઈપીએલ-2020નું આયોજન યૂએઈમાં...
AbhayamNews

CM ભૂપેન્દ્ર પટેલે પ્રતિબંધોને લઈને કોર કમિટિની બેઠકમાં આ નિર્ણયો લીધા….

Abhayam
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કર્ફ્યૂ વધુ 17 નગરોમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ,...
AbhayamSports

ICCએ પસંદ કરી 2021ની બેસ્ટ ટીમ, આ ખેલાડી બન્યો કેપ્ટન વિરાટ કોહલીને ન મળ્યું સ્થાન..

Abhayam
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2021ના બેસ્ટ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ICCની આ ટીમમાં 3 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટીમમાં ઓપનર તરીકે રોહિત...
AbhayamNews

સુરતના 6 નર્સિંગના વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન…..

Abhayam
20 નવેમ્બર 2021ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET(નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજની છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા...
AbhayamNews

હવે ઈન્કમટેક્સમાં ઇમેઈલથી રજૂઆત કરીને એડવાન્સ રૂલિંગ મેળવી શકાશે….

Abhayam
ભારતમાંથી વિદેશમાં આર્થિક વહેવાર કરનારા કે પછી વિદેશથી ભારતમાં આર્તિક વહેવાર કરનારાઓ દ્વારા સ્પષ્ટતા મેળવવા માટે હવે ઇ-મેઈલથી રજૂઆત કરવાનો રસ્તો ભારત સરકારે ખોલી આપ્યો...
AbhayamNews

પલસાણાની સોમ્યા ડાઇંગ મિલમાં વહેલી સવારે ગેસના બોટલ ફાટતા આગ..

Abhayam
સુરતમાં છેલ્લા ઘણા દિવસથી આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. જેમાં આજરોજ વહેલી સવારે સુરતના પલસાણાની સૌમ્યા ડાઈગ મિલમાં આગની ઘટના બની હતી.આ આગ...
AbhayamSocial Activity

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે યોજાશે મહારક્તદાન કેમ્પ…

Abhayam
સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન રવિવારે તા...
AbhayamNews

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ આ તારીખે ઉજવાશે…

Abhayam
શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન...
AbhayamNews

ગુજરાત હાઈકોર્ટ પણ કોરોના કેસ વધતાં એલર્ટ, ચીફ જસ્ટિસે બોલાવી મહત્વની બેઠક…

Abhayam
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ મુદ્દે ન્યાયતંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. આજના કોરોના કેસોએ ગુજરાત સરકાર સહિત તમામ ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ત્યારે...