Abhayam News
AbhayamSocial Activity

સુરત:-મહેશ્વરી સભા સંસ્થાના દ્રારા “વૃક્ષારોપણ કાર્યક્રમ” યોજવામાં આવ્યો…

આજરોજ ૮:૦૦ વાગ્યે સરથાણા ટ્રાફીક ગોડાઉન ખાતે સુરત જીલ્લા મહેશ્વરી સભા સંસ્થાના ઉપક્રમે અમારા દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ૫૧ જેટલા વૃક્ષઓ રોપવામાં આવેલ.


જેમાં સેવાભાવી સંસ્થા નેશનલ યુવા સંગઠન મેમ્બરો હિરેન પેથાણી,સતીશ ભંડેરી,હિતેશ જાસોલીયા,હરેશ વઘાસીયા,ધર્મેશ કાકડિયા હાજર રહી પરિયાવરણ જાણવણી બાબતે સંદેશો આપ્યો.

(ઝેડ.એ.શેખ)
મ.પો.કમી. રીજીયન-૧,
ટ્રાફિક શાખા,સૂરત શહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

Piyush Dhanani ને મારવા વાળા લુખ્ખાઓ પોલીસે પકડી પાડ્યા

Vivek Radadiya

ફાઈનલ મેચમાં મફતમાં પોપ કોર્ન અને ઠંડા પીણાં મળશે.

Vivek Radadiya

 ઈલેક્ટોરલ બોન્ડ પાંચ વર્ષમાં પોલિટિકલ પાર્ટીઓને 9 હજાર કરોડથી વધુનું ગુપ્ત ફંડિંગ મળ્યું

Vivek Radadiya