Abhayam News
AbhayamNews

અમદાવાદની આ સ્પેશિયલ ટ્રેનો ‘યાસ’ વાવાઝોડાને કારણે રદ્દ..

હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ્દ રહેશે. જે નીચે મુજબ છે:-

તારીખ 25 અને 27 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 24 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 25 મે, 2021ના રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 26 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ્દ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

વાઇબ્રન્ટ ગુજરાત નામ કેવી રીતે પડ્યું? 

Vivek Radadiya

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનું બમ્પર લિસ્ટિંગ

Vivek Radadiya

ગોવાથી હાલોલ જતુ  38 લાખનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું

Vivek Radadiya

13 comments

Comments are closed.