Abhayam News
AbhayamNews

રાહતના સમાચાર/ ભારતમાં ક્યારે આવશે કોરોના મહામારીનો અંત, વૈજ્ઞાનિકોએ આપી આ તારીખ….

કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ કારણે હેલ્થ સેક્ટર્સે આ તારીખ પહેલા જ તૈયાર રહેવું પડશે.

7 મેના રોજ કોરોના પીક પર હશે

પ્રો. વિદ્યાસાગરના મતે આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે. 7 મેના રોજ કોરોના પીક પર હશે અને ત્યાર બાદ કેસની સંખ્યા ઘટવાનું શરૂ થશે. જો કે, આ લહેર વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન સમયે ચરમ પર હશે. સંયુક્ત રીતે જોઈએ તો કોરોનાની લહેર પીક પર છે અથવા તો તેનાથી ખૂબ નજીક છે.

Related posts

લોકસભા ચૂંટણી પહેલા ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ

Vivek Radadiya

કોન્સ્ટેબલે 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો:-વાંચો સમગ્ર ઘટના..

Abhayam

અંડર-19 ક્રિકેટર મૃનાંક સિંહ મહાઠગ નીકળ્યો

Vivek Radadiya