Abhayam News

Tag : latest news

AbhayamNewsSocial Activity

અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક, આ મોકો ચૂકશો નહીં!

Vivek Radadiya
અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક વિદ્યાર્થી છો? 20 થી 30 વર્ષની વચ્ચેની ઉંમર છે? ગુરુકુળમાંથી શિક્ષણ તથા રામાનંદી...
AbhayamGujaratSocial Activity

કોડીનાર શિંગોડા નદીનો પટમાં માનવ મહેરામણ દ્રશ્યો 

Vivek Radadiya
રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો કોડીનાર શિંગોડા નદીનો પટમાં માનવ મહેરામણ દ્રશ્યો  કોડીનારમાં વર્ષો જૂનો વિજયાદશમી મહોત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો. જંગલેશ્વર મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા...
AbhayamBusinessNews

વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપી સલાહ આ વસ્તુની ખેતી કરવા માંડો

Vivek Radadiya
હીંગને ઈરાનમાં ફૂડ ઓફ ગોડ્સ કહેવામાં આવે છે. દુનિયાના ઘણા દેશોમાં તેને દવાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. માત્ર ભારત જ એક એવો દેશ છે, જ્યાં...
AbhayamGujaratNews

સફળ રોકાણકાર બનવા 50 30 20 આ થમ્પ રુલ અપનાવો 

Vivek Radadiya
50-30-20નો નિયમ જો તમે શેરબજાર કે પછી રોકાણ ક્ષેત્રે નવા નવા છો અને એક સફળ રોકાણકાર બનવા માગો છો તો સૌથી પહેલા કેટલાક થંબ રુલ્સ...
AbhayamGujaratSports

ભારતીય ક્રિકેટ ટીમ માટે નહીં રમી શકે ગુજ્જુ ઓલરાઉન્ડર

Vivek Radadiya
ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યાની પગની ઘૂંટીની ઈજા ઠીક થઈ નથી અને તે વર્લ્ડ કપની આગામી બે મેચમાં રમી શકશે નહીં....
AbhayamBusinessNews

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ બ્લૂ જેટ હેલ્થકેરના IPO

Vivek Radadiya
લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા કંપનીના શેર ગ્રે માર્કેટમાં 85 રૂપિયાના પ્રીમિયમ પર...
AbhayamGujaratNews

સોનું આજે પણ રેડ ઝોનમાં

Vivek Radadiya
સોનું આજે પણ રેડ ઝોનમાં આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.09 ટકાના ઘટાડા સાથે 60,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ...
AbhayamGujaratPolitics

ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે

Vivek Radadiya
ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અનેક ઉપલબ્ધિ મેળવી છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે....
AbhayamGujaratSocial Activity

બોટાદમાં નારાયણની થેરાપી અને એક્યુપ્રેશર પદ્ધતિ બીમારીમાંથી મળશે મુક્તિ

Vivek Radadiya
આ થેરાપી અનેક રોગમાં રામબાણ ઇલાજ, બીમારીમાંથી મળશે મુક્તિ બોટાદમાં નારાયણની થેરાપી અને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે. આશીર્વાદ વેલનેસ...