Abhayam News

Tag : Abhyam

Abhayam

ઉત્તરાયણના પર્વ પહેલા જ દોરીથી થતી દુર્ઘટનાઓની શરુઆત

Vivek Radadiya
ઉત્તરાયણના પર્વ પહેલા જ દોરીથી થતી દુર્ઘટનાઓની શરુઆત ઉત્તરાયણનો પર્વ હજી આવ્યો નથી, જો કે પતંગની દોરીના કારણે દુર્ઘટના બનવાની શરૂ થઇ ગઇ છે. આણંદના...
Abhayam

અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ

Vivek Radadiya
અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. શાળામાં અનેક અસુવિધાઓ અને વિવિધ ગેરરીતી સહિતના કારણોસર આ શાળાઓની માન્યતા રદ કરી દેવમાં...
Abhayam

ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ

Vivek Radadiya
ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ આપણી પરિવાર વ્યવસ્થામાં એવું બનતું હોય છે કે દિકરાઓને તેના પિતા કરતા દાદા વધારે વ્હાલા હોય અને વધારે પોતીકા લાગે....
Abhayam

જાણો કલેન્ડરમાં મહિનાઓના નામ કેવી રીતે પડ્યા 

Vivek Radadiya
જાણો કલેન્ડરમાં મહિનાઓના નામ કેવી રીતે પડ્યા  જીવનના તમામ નાના-મોટા કાર્યો માટે આપણે સૌ પ્રથમ કેલેન્ડર જોઈએ છીએ. વર્તમાન સમયમાં દરેક પળે આપણે કેલેન્ડર જોવું...
Abhayam

દરોડામાં મળેલ કાળા નાણાં વિશે આવકવેરાના નિયમો શું કહે છે?

Vivek Radadiya
દરોડામાં મળેલ કાળા નાણાં વિશે આવકવેરાના નિયમો શું કહે છે? આયકર વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ ઘર અને ઠેકાણામાંથી 353 કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં...
Abhayam

તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર

Vivek Radadiya
તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. કારણ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી...
Abhayam

ધો. 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો

Vivek Radadiya
ધો. 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો રાજ્ય (Gujarat) માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજાવા જઇ રહેલી ધોરણ...
Abhayam

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે

Vivek Radadiya
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે રામલલાના દર્શન કરવામાં માત્ર 40 દીવસ બાકી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22...
Abhayam

જુનાગઢમાં ઘાસ ચરતી ગાય પર સિંહે મારી તરાપ

Vivek Radadiya
જુનાગઢમાં ઘાસ ચરતી ગાય પર સિંહે મારી તરાપ સંત, શુરા અને સિંહોની ભૂમિ એટલે સોરઠ ભૂમિ. વર્ષોથી અહીં સિંહોનો વસવાટ રહ્યો છે. પરંતુ ક્રોંક્રીટના જંગલો...
Abhayam

જે બી બ્રધર્સ હીરા કંપનીના રત્નકલાકારોના ધરણા

Vivek Radadiya
જે બી બ્રધર્સ હીરા કંપનીના રત્નકલાકારોના ધરણા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જે બી બ્રધર્સ હીરા કંપનીના પૂર્વક રચના કલાકારો દ્વારા આજે શ્રમ વિભાગની કચેરી ખાતે...