અશ્વગંધાનો છોડ ઔષધિય ગુણો ઉત્તરાખંડને અહીંની જડીબુટીઓના કારણે ઓળખવામાં આવે છે. અહીં મળતા અશ્વગંધાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે, જેને આયુર્વેદમાં ખૂબ જ મહત્વપૂર્ણ...
ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભર સરોવર હાલ પ્રવાસીઓ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શકોની પણ પહેલી પસંદ બન્યું છે. આ...
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની સંપત્તિ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. EDએ કથિત બેંક લોન ફ્રોડ કેસમાં નરેશ ગોયલ, તેના પરિવારના...
વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ આજથી દિલ્હીના ભારત મંડપમમાં વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023ની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ છે. જેમાં 200થી વધારે...
દુબઈથી પોતાની સાથે કેટલું લાવી શકો ભારતીયોને સોનાનું ઘણું જ વળગણ છે. વાર-તહેવારે ભારતીયો સોનાની ખરીદી કરતાં હોય છે. આ ઉપરાંત ભારતીયોમાં દુબઈમાંથી સોનાની ખરીદી...
શિવ નાદર કરે છે શું? હુરૂન ઈન્ડિયા (Hurun India) અને એડેલગિવે ‘એડેલગિવ હુરુન ઈન્ડિયા પરોપકાર સુચી 2023’ (EdelGive Hurun India Philanthropy List 2023) રજૂ કરી...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરએસએસના સર સંચાલક મોહન ભાગવત વચ્ચે આવતીકાલે કચ્છમાં મહત્વની બેઠક મળનાર છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક પ્રણાલીથી ખાતરી કરવામાં આવશે...
ઘાસથી બનેલા ઘરેણા સોના, ચાંદીના દાગીનાને ટક્કર મારશે દિવાળી પર્વને લઈ વિવિધ માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં અનોખા પ્રકારની જ્વેલરી વેચાવવા...