પ્રધાનમંત્રી પાક વીમા યોજના Pradhan Mantri Fasal Bima Yojana: Pradhan Mantri Fasal Bima Yojanaનો લાભ મેળવવા માટે ખેડૂતો સત્તાવાર પોર્ટલ pmfby.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
![Pradhan Mantri Crop Insurance Scheme](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/4efdd2f969559e8b1c92e99f32ded48efc14a.jpg?impolicy=abp_cdn&imwidth=480)
સરકાર ખેડૂતોના આર્થિક પ્રગતિ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. આ ક્રમમાં સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ખેડૂતોને પાકના નુકસાનની સ્થિતિમાં આર્થિક મદદ મળી શકે છે.
પ્રધાનમંત્રી પાક વીમા હેઠળ ખેડૂત ભાઈઓને પાક માટે વીમા કવચનો લાભ મળે છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના
આ યોજના હેઠળ અણધારી ઘટનાઓને કારણે પાકને નુકસાન થવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
વીમા યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમના પાકનો વીમો PMFBY પોર્ટલ પરથી સમયસર મેળવવો જોઈએ.
આપત્તિઓ અને કાપણી પછીના નુકસાનને કારણે પાકના નુકસાન માટે સમયસર દાવાઓ ફાઇલ કરો.
જો તમે પણ પીએમ પાક વીમા યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો, તો તમારે એક નિશ્ચિત પ્રીમિયમ ચૂકવવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…