Abhayam News
AbhayamAhmedabadGujarat

અયોધ્યા રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા ગુજરાતમાં

Paduka, the main step of the Ayodhya Ram Temple in Gujarat

અયોધ્યા રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા ગુજરાતમાં Shri Ram Janmbhoomi Mandir: 22 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના અભિષેક બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનેલી છે.

Paduka, the main step of the Ayodhya Ram Temple in Gujarat

આ પાદુકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. આ પાદુકાઓને રવિવારે રામેશ્વરધામથી અમદાવાદ લાવવામાં આવી હતી.

અયોધ્યા રામ મંદિરની મુખ્ય ચરણ પાદુકા ગુજરાતમાં

એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તોને પાદુકાના દર્શનનો લાભ પણ લીધો હતો.

Paduka, the main step of the Ayodhya Ram Temple in Gujarat

જ્યારે અમદાવાદથી આ પાદુકાઓને સોમનાથ લઈ જવામાં આવી છે અને બપોર બાદ ચરણ પાદુકાઓને દ્વારકા લઈ જવામાં આવશે અને ત્યાંથી બદ્રીનાથ ધામ લઈ જવામાં આવશે.

Paduka, the main step of the Ayodhya Ram Temple in Gujarat

તો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આજે અમિત શાહ વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ગુજરાતની મુલાકાતે, નવા-જુનીની એંધાણ?

Abhayam

ચૂંટણી પૂર્ણ થતા જ વધ્યા ગેસના ભાવ 

Vivek Radadiya

કોંગ્રેસના સાંસદના ત્યાં કાળો ખજાનો ઝડપાયો 

Vivek Radadiya

1 comment

Comments are closed.