Abhayam News
Abhayam

શ્રી નરેશભાઈ પટેલે બીજા ચરણના પ્રવાસમાં આજે પાટણનો પ્રવાસ કર્યો હતો

Mr. Nareshbhai Patel traveled to Patan today in the second leg of his tour

શ્રી નરેશભાઈ પટેલે બીજા ચરણના પ્રવાસમાં આજે પાટણનો પ્રવાસ કર્યો હતો *તારીખ- 28-12-2023, પ્રવાસ દિવસ-7*

*સ્થળ- પાટણ*

Mr. Nareshbhai Patel traveled to Patan today in the second leg of his tour

જય મા ખોડલ,

Mr. Nareshbhai Patel traveled to Patan today in the second leg of his tour

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલે બીજા ચરણના પ્રવાસમાં આજે પાટણનો પ્રવાસ કર્યો હતો. પાટણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજ કરાયું હતું. જ્યાં મોટી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Mr. Nareshbhai Patel traveled to Patan today in the second leg of his tour

આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

Mr. Nareshbhai Patel traveled to Patan today in the second leg of his tour

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ ને લઇ કરી મોટી આગાહી જાણો શું છે..

Abhayam

લાખો કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત…

Abhayam

ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

Vivek Radadiya