દિવાળી બાદ શરૂ થશે લગ્ન જાણો શુભ મુહૂર્ત વિશે જામનગરના જ્યોતિષ મીનાક્ષીબેને જણાવ્યું હતું કે, આ વખતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કુલ 6 શુભ મુહૂર્ત...
દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. ત્યારે અહીં જાણીશું...
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. તેની અસર શુભ માનવામાં આવતી નથી. તેનો પ્રભાવ કુંડળીમાં રહેલા ગ્રહો અનુસાર તમામ રાશિઓના જીવન પર...
આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ...
કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ મનાવવામાં આવે છે રાધાષ્ટમી આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે આ દિવસે રાધારાણીની પૂજા કરવાથી મળે છે સુખ –...