નેશનલ યુવા સંગઠન એટલે 2012 થી પ્રવૃત્ત સંગઠન જેનો હેતુ શહેરમાં લોકજાગૃતિનાં કાર્યો કરી સ્થાનિક સમસ્યાઓ તંત્રને ધ્યાને દોરી તેનું નિરાકરણ લાવવું, લોકોને વિવિધ પ્રકારનાં...
આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને કારણે લોકો અવારનવાર બીમાર પડતા રહેતા હોય છે ત્યારે સ્વસ્થ રહેવા માટે લોકોને યોગા કરવા અતિ આવશ્યક છે ત્યારે આવા...
ભાવનગર શહેરના આદમજીનગર નારી ચોકડી પાસે અને વરતેજ તથા સીદસર ખાતે રહેતો પરિવાર મહારાષ્ટ્રના માલેગાવથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં ભાવનગર પરત ફરી રહ્યાં...
આજરોજ ૮:૦૦ વાગ્યે સરથાણા ટ્રાફીક ગોડાઉન ખાતે સુરત જીલ્લા મહેશ્વરી સભા સંસ્થાના ઉપક્રમે અમારા દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ૫૧ જેટલા વૃક્ષઓ રોપવામાં...
સામાજીક ક્ષેત્રે અવનવી પ્રવૃત્તિઓ સાથે છેલ્લા બે જન્મદિવસ નિમિત્તે યુવાનોમાં વૈચારિક ક્રાંતિ આવે એવા હેતુથી કોઈપણ પ્રકારની ઉજવણી કરવી જેમકે કેક કાપવી, સેલિબ્રેશન કરવું કે...
દાનવીર કર્ણની ભૂમિ મનાતા સુરતના રહેવાસીઓ દાન કરવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી. આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર દાન કરતાં સુરતીઓ અંગદાનમાં પણ અગ્રક્રમે છે...