રામ મંદિર માટે 7 ધ્વજદંડ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યા શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે.22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે....
ખેતલા આપા ટી સ્ટોલ કરાયું સીલ રાજકોટમાં આવેલી પ્રસિદ્ધ ખેતલા આપા ટી સ્ટોલને સીલ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાપાલિકાના પર્યાવરણ વિભાગએ કાર્યવાહી કરી છે. તો...
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી Rajkot Civil Hospital News : રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવો છે. વાત જાણે એમ છે કે, સિવિલમાં થેલેસેમિયાના...
કરોડોની સંપતિ છોડીને હીરા વેપારીની દીકરી લેશે દીક્ષા મૂળ વાવના વતની અને હીરાના વેપારી જયેશભાઈ સુરતમાં સ્થાયી થયા છે. તેમની કરોડોની સંપત્તિ છોડીને દીકરી સીમોની...
ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી...
ખેડા સિરપકાંડમાં થયા મોટા ખુલાસા Kheda Syrup Tragedy : ખેડામાં બિલોદરા નસાકારક સીરપ કાંડમાં વધુ એક મોતનું થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા...