Abhayam News
AbhayamGujaratPolitics

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ 

Case against 'AAP' MLA Chaitar Vasava

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ  વનકર્મીઓને ધમકાવવાના મામલે ઘણા સમયથી ફરાર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે તેમના પત્નીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.મીડિયા સમક્ષ નિવેદન આપતા વર્ષાબેન વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે હાલની સરકાર જોઈ નથી શકતી

Case against 'AAP' MLA Chaitar Vasava

નર્મદા : વનકર્મીઓને ધમકાવવાના મામલે ઘણા સમયથી ફરાર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે તેમના પત્નીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભરૂચથી ચૂંટણી લડે તો જીતી શકે એમ છે માટે ભાજપ તેમનાથી ડરી ગઈ છે તેમ વર્ષાબેન વસાવાએ કહ્યું હતું.

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ 

Case against 'AAP' MLA Chaitar Vasava

મીડિયા સમક્ષ નિવેદન આપતા વર્ષાબેન વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે હાલની સરકાર જોઈ નથી શકતી માટે તેમને ફસાવવામાં આવ્યા છે. તેમને ઉમેર્યું હતું કે ચૈતરભાઈના બીજા પત્ની શકુંતલાબેનનો કોઈ જ વાંક નથી છતાં તેઓ જેલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાણો:-આરોપીઓે માત્ર આટલા ₹માં LRD – PSI ભરતીનું કૌભાંડ કર્યુ…

Abhayam

 ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપના 41 કોર્પોરેટરનો એક સમાન ખર્ચ…

Abhayam

જેટ એરવેઝના સ્થાપક સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત

Vivek Radadiya