કોરોનાનો રાફડો ફાટતા દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં લેવામાં આવ્યો...
આજકાલ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અને દેશમાં રેમડેસીવીર ઇન્જેક્શન ડિમાન્ડ વધી છે. ગુજરાતમાં ઝાયડસ હોસ્પિટલ, જી.સી.એસ હોસ્પિટલની વગેરેની બહાર દર્દી માટે પરિવારજનોની રેમડેસીવીર માટે લાંબી...
છત્તીસગઢના સુકમા જિલ્લાના ભીજી પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા પોલીસ જવાનો ભેજજી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા....
એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનું...