Abhayam News

Author: Archita Kakadiya

39 Posts - 0 Comments
AbhayamSports

ભારતના બેટ્સમેન રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી

Archita Kakadiya
ભારતના સ્ટાર ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે. રોબિન તેની આક્રમક બેટિંગ...
AbhayamNews

સુમુલ ડેરી માં દૂધના ભાવમાં વધારો થયો છતા પણ ,પશુપાલકોને ફાયદો નથી

Archita Kakadiya
સુમુલ દ્વારા પશુપાલકોને કિલો ફેટે 10 રૂપિયાનો ભાવવધારો અપાયો છે. સુરત શહેરમાં રોજનું 12 લાખ લીટર દૂધનું વેચાણ. સુરતવાસીઓ પર ભાવવધારાનો વધુ એક માર પડ્યો...
AbhayamNewsSpiritual

 પ્રબોધસ્વામીના શિષ્ય(આનંદસાગર) સ્વામીએ શિવજી નું કરીયું અપમાન..!!

Archita Kakadiya
આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ...
AbhayamNews

વલસાડ::ગાયિકા વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલાયો,બહેનપણી નીકળી હત્યારણ,કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?

Archita Kakadiya
વલસાડ: વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યાનું કોકડું આખરે ઉકેલાયું છે. વલસાડ જિલ્લા પોલીસને ગણતરીના દિવસોમાં જ આ ચકચારિત હત્યા કેસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી...
News

દ્વારકા :: કેજરીવાલની ખેડૂતોને ગેરેન્ટી..વાંચો અહેવાલ

Archita Kakadiya
દ્વારકાઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે દ્વારકા ખાતે લોકોને સંબોધી ખેડૂતો સહિત ભારતને નંબર-1 બનાવવાના મુદ્દાને...
Spiritual

રાધાષ્ટમીની પૂજા વગર કેમ અધુરી ગણાય જન્માષ્ટમીની પૂજા? 

Archita Kakadiya
કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ મનાવવામાં આવે છે રાધાષ્ટમી આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે આ દિવસે રાધારાણીની પૂજા કરવાથી મળે છે સુખ –...
AbhayamLife Style

જાણો કેવી રીતે ઘરે બેઠા બનાવશો પાઉં ભાજી પરોઠા….????

Archita Kakadiya
હેલ્લો ફ્રેન્ડ્સ,આપણે અનેક વાર અનેક પ્રકારના શાક સાથે પરોઠા ખાતાજ હોઈએ છીએ. પરંતુ આજે આપણે જે વાનગી બનાવતા શીખવાના છીએ, તે વાનગી પરોઠાનું એક નવીનીકરણ...
News

ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન સ્ટારબક્સના નવા CEO બન્યા

Archita Kakadiya
વિશ્વની સૌથી મોટી કોફી જાયન્ટ કંપની સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. Laxman Narasimhan Starbucks New...
AbhayamNews

નાના ઘંઘા વ્યવસાય યોજના (ટર્મ લોન)

Archita Kakadiya
(૧) ૫શુપાલન યોજનાઃ- આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૦૦લાખ સુધીની છે.કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટે (ર) નાના ઘંઘા વ્યવસાય :- આ યોજનામાં લોનની...