કૃષિમંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદ કરી જાહેરાત રાજ્યમાં માવઠામાં નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરવે થયા બાદ...
CJI ચંદ્રચુડ અનામત પર શું કહ્યું? ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) એ શનિવારે કહ્યું હતું કે, જાતિ વ્યવસ્થાને કારણે અસમાનતાઓ માત્ર...
મદ્રાસ સેપર્સ શા માટે છે દેશનું ગૌરવ? ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મદ્રાસ સેપર્સને બોલાવવામાં આવ્યા છે. મદ્રાસ સેપર્સ એ...
ન્યુમોનિયા પર AIIMSનું મોટું નિવેદન ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા, રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ (RSV) અને SARS-CoV-2 ચીનમાં શ્વાસ સંબંધી રોગોના બનાવોમાં વધારો કરવા માટે જવાબદાર છે. અત્યાર...
હાર્દિક પંડ્યાનું પહેલું રિએક્શન સામે આવ્યું હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ સફરની શરૂઆત કરી હતી અને આ ટીમ સાથે અનેક ટાઈટલ જીત્યા...
સુપ્રીમ કોર્ટએ અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી હતી અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ને જાણ કરી હતી...
અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો Vegetable Prices Hike : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવએ મોટા ભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ...
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી જાહેરાત ગત રવિવારે ગુજરાતમાં માવઠા-કમસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ આજે બપોર સુધી પણ વાદળો ગોરંભાયેલા જ રહ્યા હતા....