Abhayam News

Tag : latest news

AbhayamNews

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ…

Abhayam
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ વર્ષ 2022-23 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યુ છે. 8111...
AbhayamNews

ગુજરાતના NFSA કાર્ડ ધારક માટે મહત્વનો નિર્ણય…

Abhayam
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો...
AbhayamSocial Activity

સુરતઃ-માનવતા મહેકી! બ્રેઈનડેડ યુવકના અંગદાનથી છ લોકોને મળ્યું નવજીવન…

Abhayam
cટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. તેવામાં હ્રદયદાનની ચાલીસમી ઘટના સામે આવી છે. ઓરિસ્સાનાવતની...
AbhayamNews

બજેટ 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની રજૂઆત….

Abhayam
આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પહેલા સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ હતી. રાષ્ટ્રપતિએ બંને સદનોને સંબોધિત કર્યા હતા. ત્યાર બાદ નાણા...
AbhayamNews

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા માટે બનાવવામાં આવી ખાસ યોજના…..

Abhayam
શહેરમાં 24X7 પાણી પુરવઠા યોજનાનો વ્યાપ વધારવા પાલિકાએ વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટમાં આયોજન કર્યું છે, જેમાં 1 વર્ષમાં 8 ઝોનમાં કુલ 5.08 લાખ ઘરોમાં વોટર...
AbhayamNews

સુરતમાં સ્પોર્ટસ કલ્ચરને પ્રોત્સાહન આપવા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન બનાવાશે…

Abhayam
સુરતમાં ખેલાડીઓમાં પ્રતિભા છે પરંતુ તેમની પ્રતિભા બહાર આવે તે માટે સ્પોર્ટસ કલ્ચર ન હોવાથી પાલિકાએ ખેલાડીઓમાં રહેતી ટેલેન્ટને બહાર કાઢવા માટે સુરત સ્પોર્ટસ પ્રમોશન...
AbhayamNews

ગોંડલના મહારાજા જ્યોતેન્દ્રસિંહજીનું 84 વર્ષની વયે નિધન…

Abhayam
ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર મહારાજ જ્યોતેન્દ્રસિંહજીનું હ્યદય હુમલાથી 84 વર્ષની વયે નિધન થયું છે. મહારાજા જ્યોતેન્દ્રસિંહજીની તબિયત સોમવારના રોજ સવારે 9 વાગ્યે નાદુરસ્ત થઇ...
AbhayamNews

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ધો.1થી 9ની સ્કૂલો ખોલવાને મુદ્દે આખરે લઈ લીધો નિર્ણય…

Abhayam
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો...
AbhayamSocial Activity

સુરત મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર્સ,મગોબ વિભાગીય કર્મચારીઓ દ્વારા મગોબ ખાતે 73મો પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કરી રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરવામાં આવી હતી..

Abhayam
સુરત મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર્સ,મગોબ વિભાગીય વડા શ્રી ડી.એમ.જરીવાળા અને ખાતાધિકારી શ્રી એ.જી.ગાંધીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા મગોબ ખાતે 73મો પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્થાયી સમિતિના...
AbhayamNews

લાઇસન્સ વિના કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોર પર સેનેટાઇઝર સહિતના કેમિકલયુક્ત લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ…

Abhayam
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટેની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. જેથી આગામી દિવસોમાં હવે કરિયાણાની...