લીલી પરિક્રમા દરમિયાન 5 લોકોના મોત ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે અને લાખો લોકો કુદરતના સાંનિધ્યમાં આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે ગિરનારની પરિક્રમા દરમિયાન...
અમરેલી જિલ્લાનાં સુડાવડ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જંતુનાશક દવાના ઉપયોગથી ખેતી ખર્ચ વધે છે અને ખેડૂતોની આવક પણ ઘટે છે....
વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન રાજકોટ વાવાઝોડાંને કારણે ખંઢેરી ખાતે આવેલા SCA સ્ટેડિયમ ખાતે મોટું નુકસાન થયું છે. સ્ટેડિયમમાં મીડિયા બોક્સના કાચ, બેનર, રૂફ સહીત...
માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા વલસાડમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. માવઠાએ ખેડૂતોની છે. તાડપત્રી ઢાંકી ડાંગરના...
અમદાવાદ : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ સોમવારે દિવસભર વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા...
દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તો આજે બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ,અમરેલી,...