Abhayam News
AbhayamNews

વીજળી પડતા બાળકનું મોત

વીજળી પડતા બાળકનું મોત દેવભૂમિ દ્વારકાના ખંભાળીયના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાર્થરાજસિંહ જાડેજા નામના બાળકનું મોત થયુ છે. તો અન્ય વિશાલસિંહ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે વરસાદ આવતા સમયે બાળક વૃક્ષ નીચે ઉભા રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.

રાજ્યમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. ત્યાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાર્થરાજસિંહ જાડેજા નામના બાળકનું મોત થયુ છે. તો અન્ય વિશાલસિંહ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે વરસાદ આવતા સમયે બાળક વૃક્ષ નીચે ઉભા રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.

વીજળી પડતા બાળકનું મોત

તો મૃતદેહને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો રાજ્યમાં વીજળી પડવાથી 15થી વધારે લોકોના મોત થયા છે. તો સુરતના બારડોલીના મઢી ગામમાં ખેતમજૂરી કરતી મહિલાઓ પર વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં 8 મહિલાઓ દાઝી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામને વધારાના બે દિવસ લંબાવવા માટે સંમત છે.

Vivek Radadiya

આ કંપની એ 300 ટકા ડિવિડન્ડ ની જાહેરાત કરી

Vivek Radadiya

જર્સી નંબર 7 અને વર્લ્ડ કપ ટ્રોફી

Vivek Radadiya