કર્માવદ તળાવમાં અપાશે નર્મદાનું પાણી બનાસકાંઠામાં કર્માવદ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરાઈ છે. તળાવમાં પાણી...
ડોન દાઉદ ઈબ્રાહીમને કરાયો હોસ્પિટલમાં એડમિટ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો...
PM મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન Surat Diamond Bourse : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન કર્યું છે. આ...
કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ મહિલા યુવા જાગૃતિ સંમેલનમાં સામાજિક કુરિવાજો કાબુમાં લેવા માટે સર્વનુંમતે...
પંચમહાલમાં ખાણ-ખનીજના અધિકારીઓની જાસૂસી માટે નવા ગૃપ બન્યા પંચમહાલમાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી કરતાં બાતમીખોર ફરીથી સક્રિય થયા છે. જાસૂસી માટે નવુ ગૃપ બનાવવા માટેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. VTV NEWS એ જાસૂસી કાંડનો...
ગોવાથી હાલોલ જતુ 38 લાખનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે....