Abhayam News
Abhayam

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ

Start of Panchkosi Parikrama in Ayodhya

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ ધાર્મિક માન્યતા અનુસાર, પરિક્રમા કરવાથી પૂર્વ જન્મના બધા જ પાપ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ભક્તો જો પરિક્રમા પૂર્ણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અહીંની પરિક્રમા એટલે અયોધ્યાના 5 હજારથી વધારે મંદિરોમાં બિરાજમાન ઠાકોરજીની અને ઋષિ-મુનિઓના સ્થાનોની પરિક્રમા એક જ વારમાં પૂર્ણ કરવાનું છે.

અયોધ્યામાં દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર પંચ કોસી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. લાખો ભક્તો રામનામનો જાપ કરીને આસ્થાના માર્ગે ચાલવા લાગ્યા હતા.

જેમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તો ખુલ્લા પગે કીર્તન કરતા આ 15 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે. શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ

ધાર્મિક માન્યતા અનુસાર, પરિક્રમા કરવાથી પૂર્વ જન્મના બધા જ પાપ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ભક્તો જો પરિક્રમા પૂર્ણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધર્મના જાણકારોના મત મૂજબ અયોધ્યાની પરિક્રમાનું મહત્વ ઘણું વધારે છે. અહીંની પરિક્રમા એટલે અયોધ્યાના 5 હજારથી વધારે મંદિરોમાં બિરાજમાન ઠાકોરજીની અને ઋષિ-મુનિઓના સ્થાનોની પરિક્રમા એક જ વારમાં પૂર્ણ કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ…

Abhayam

વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન

Vivek Radadiya

Ahmedabad સિવિલમાં છેલ્લા દોઢ મહિનામાં 5000થી વધુ બાળકોએ લીધી સારવાર..

Abhayam