Abhayam News
AbhayamGujaratPolitics

આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય

From Spirituality to Mental Health... What Are the Benefits of Chanting Mantras?

આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય સનાતન ધર્મમાં આધ્યાત્મિક અને ધાર્મિક રીતે મંત્રોનું ખૂબ જ મહત્વ છે. ઘરમાં નાની પૂજાથી લઈને મોટા હવન અને કથાઓમાં પણ મંત્રોનો જાપ કરવામાં આવે છે. આ આધ્યાત્મિક રીતે સારૂ રહે છે. આ તમારા સ્વાસ્થ્યથી લઈને મેન્ટલ હેલ્થ સુધી સકારાત્મક પ્રભાવ કરે છે. તેનાથી સ્ટ્રેસથી મુક્તિ મળે છે. વ્યક્તિની એકાગ્રતા વધે છે. સ્વાસ્થ્ય સારૂ રહે છે. તેના ઉપરાંત પણ ઘણા ફાયદા પ્રાપ્ત થાય છે. 

From Spirituality to Mental Health... What Are the Benefits of Chanting Mantras?

મંત્રોના જાપ કરવાથી વ્યક્તિને પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળે છે. મન શાંત રહે છે અને સારા વિચાર આવે છે. મંત્રોના ઉચ્ચારથી મનની શક્તિ વધે છે. વ્યક્તિમાં સાહસ અને આત્મવિશ્વાસ આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મંત્રોના જાપ બધાને કરવો જોઈએ.  

સ્ટ્રેસ થાય છે ઓછો 
આજના સમયમાં વધારે લોકો સ્ટ્રેસથી ઝઝુમી રહ્યા છે. તેના કારણે જીવનમાં ભાગદોડની સાથે જ ખરાબ લાઈફસ્ટાઈલ અને એકલતા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિનું મન અશાંત અને મગજ પર સ્ટ્રેલ વધે છે. જો તમે પણ સ્ટ્રેસ અનુભવી રહ્યા છો તો મંત્રોનો જાપ શરૂ કરી દો. દરરોજ થોડી જ મિનિટોનો મંત્રનો જાપ સ્ટ્રેસને દૂર કરે છે. તેનાથી તંત્રિકા તંત્ર શાંત થઈ જશે. આ મનને શાંત રાખવામાં મદદ કરે છે. 

From Spirituality to Mental Health... What Are the Benefits of Chanting Mantras?

આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય

વધે છે એકાગ્રતા 
એકાગ્રતા તમારા મનતી લઈને માનસિક સ્વાસ્થ્યને સ્ટ્રોગ કરે છે. એકાગ્રતા વધવાથી વ્યક્તિ પોતાના મનને કંટ્રોલમાં કરી શકે છે. જો તમે પણ એકાગ્રતા વધાવવા માંગો છો તો મંત્રોનો જાપ શરૂ કરો. આમ કરવાથી માનસિક સ્પષ્ટતા અને સંજ્ઞાનાત્મક કાર્યોમાં સુધાર આવશે. 

આધ્યાત્મથી થાય છે કનેક્શન 
દરરોજ નિયમિક રીતે મંત્રોનો જાપ કરવાથી આધ્યાત્મ સાથે કનેક્શન થાય છે. જે પણ વ્યક્તિ સતત આમ કરે છે. તેમની આધ્યાત્મિક ચેતના વધે છે. તેનાથી દૈવીય ઉર્જા પ્રાપ્ત થાય છે. જે તેમના જીવનમાં રોશનીનું કામ કરે છે. આવો વ્યક્તિ જેના સંપર્કમાં આવે છે. ત્યાં જ પોઝિટિવ એનર્જી છોડે છે. 

From Spirituality to Mental Health... What Are the Benefits of Chanting Mantras?

માનસિક સ્થિતિ થાય છે સારી 
નિયમિત રીતે મંત્રોનો જાપ માનસિકથી લઈને ભાવનાત્મક રીતે વ્યક્તિને મજબૂત કરે છે. માનસિક સ્થિતિ એકદમ દ્રઢ થઈ જાય છે. મનુષ્યમાં દ્રઠતા આવવા પર તેમના જીવનનું કલ્યાણ થઈ જાય છે. ત્યાં જ જે પણ કામને દ્રઢતાથી કરે છે. તેમાં સફળતા મળે છે. 

અંદરથી આવશે સકારાત્મક ઉર્જા 
દરરોજ મંત્રોના જાપથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. નકારાત્મકતા દૂર થાય છે. સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. તેનાથી વ્યક્તિની આસપાસ કોઈ નેગેટિવ શક્તિ નથી ભટકી શકતી. તે દૂર થઈ જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

31 સાંસદો લોકસભામાંથી બરખાસ્ત

Vivek Radadiya

સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં

Vivek Radadiya

CA ની પરીક્ષાની તારીખ જાહેર થઈ, જાણો ક્યારે યોજાશે, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી..

Abhayam