Abhayam News
AbhayamAhmedabadGujarat

ઝવેરીલાલ મહેતાનું નિધન

Death of Zaverilal Mehta

ઝવેરીલાલ મહેતાનું નિધન જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 28 નવેમ્બરે જૂના શારદામંદિરથી અંતિમયાત્રા નિકળશે. ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Death of Zaverilal Mehta

ઝવેરીલાલ મહેતાનું નિધન

જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 28 નવેમ્બરે જૂના શારદામંદિરથી અંતિમયાત્રા નિકળશે.

Death of Zaverilal Mehta

ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ યોગદાન માટે વર્ષ 2018માં ઝવેરીલાલ મહેતાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાએ 2001ના ભૂકંપ અને 1998ના કચ્છના વાવાઝોડાની તસ્વીરો કેમેરામાં કંડારી હતી.

Death of Zaverilal Mehta

ઝવેરીલાલ મહેતા ગુજરાત રાજ્યના 13 મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાનું દસ્તાવેજીકરણ કરવા માટે પ્રખ્યાત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

Indian Constitution Day: 26 નવેમ્બરે કેમ મનાવવામાં આવે છે બંધારણ દિવસ

Vivek Radadiya

ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ રાખી દુકાન

Vivek Radadiya

ખેતરમાં જ ગોવા જેવી મહેફિલ!

Vivek Radadiya