સુરતના વરાછા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં મોબાઈલ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. રાહદારીઓ તેમજ રસ્તા પર વાત કરતા વ્યક્તિઓના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લેવામાં કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે.સુરતના વરાછા વિસ્તારમાં આ બાઈક સ્નેચરો ફોનની લૂંટ ચલાવી અને પલકવારમાં સ્પીડ પકડી ગાયબ થઈ જતા હોય છે.
આવા સમયમાં ત્યારે સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સમાજીક સંસ્થા જે અગાઉ અનેક કાર્યો કરી ચુકી છે તેમજ તેમના પરિણામ પણ અપાવી ચુકી છે.
આ સંસ્થાના મેમ્બરોં દ્વારા આજ રોજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર ગુર્જર સાહેબશ્રી ને આવેદન આપવામાં આવ્યું છે. આ સંસ્થાના આવેદનની વિગત મુજબ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની મુખ્ય માંગણી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..
2 comments
Comments are closed.