Abhayam News

Tag : latest update on gujarat

AbhayamGujarat

‘ડોનેટ ફોર દેશ’ કૉંગ્રેસનું કેમ્પેન સર્ચ કરતા BJP ના ડોનેશનનું પેઈજ ખુલે છે

Vivek Radadiya
‘ડોનેટ ફોર દેશ’ કૉંગ્રેસનું કેમ્પેન સર્ચ કરતા BJP ના ડોનેશનનું પેઈજ ખુલે છે કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ફંડ એકત્ર કરવા માટે આજે (18 ડિસેમ્બર)...
AbhayamGujaratSurat

સુરત: શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો

Vivek Radadiya
સુરત: શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના એક રોકાણકાર સાથે છેતરપિંડીની ઘટના બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની...
AbhayamGujaratPolitics

ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું

Vivek Radadiya
ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ...
AbhayamGujarat

જલવાયુ પરિવર્તન: સરકાર દ્વારા સંસદમાં શું માહિતી આપવામાં આવી ?

Vivek Radadiya
જલવાયુ પરિવર્તન: સરકાર દ્વારા સંસદમાં શું માહિતી આપવામાં આવી ? સમગ્ર વિશ્વમાં જલવાયુ પરિવર્તન એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે, જેની અસર હવે પાક પર...
AbhayamGujarat

8 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Vivek Radadiya
8 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી રાજકોટમાં વર્ષ 2019માં 8 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરવાના ગુન્હામાં નરાધમ આરોપીને આજીવન...
AbhayamGujaratTechnology

છેલ્લા 15 દિવસમાં વિદેશી પૈસાનો ભારતમાં થયો વરસાદ

Vivek Radadiya
છેલ્લા 15 દિવસમાં વિદેશી પૈસાનો ભારતમાં થયો વરસાદ ભારત પર અમેરિકા અને યૂરોપિયન દેશોનો પ્રેમ જોઈને ચીન ચિંતામાં મુકાયુ છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન પણ...
AbhayamGujaratNews

ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો

Vivek Radadiya
ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો રાજકોટ: ધોરાજી પંથકના ખેડૂતોએ આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યુ હતુ અને ઉત્પાદન પણ સારુ થયુ...
AbhayamGujaratLife Style

સમગ્ર વિશ્વમાં ફરી કોરોના મચાવી રહ્યો છે હાહાકાર

Vivek Radadiya
સમગ્ર વિશ્વમાં ફરી કોરોના મચાવી રહ્યો છે હાહાકાર સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. સિંગાપોરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા...
AbhayamGujaratPolitics

આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય

Vivek Radadiya
આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય સનાતન ધર્મમાં આધ્યાત્મિક અને ધાર્મિક રીતે મંત્રોનું ખૂબ જ મહત્વ છે. ઘરમાં નાની પૂજાથી...
AbhayamInspirational

અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના 450 કિલોના નગારાનો ગુંજશે નાદ

Vivek Radadiya
અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના 450 કિલોના નગારાનો ગુંજશે નાદ અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારુ પોતાનો નાદ ગુંજતો કરશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ...