Abhayam News

Tag : Abhyam

AbhayamGujarat

અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ ITC ખરીદી શકે છે

Vivek Radadiya
અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ ITC ખરીદી શકે છે અદાણી જૂથે તેનો 43.97 ટકા હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ગ્રુપ એનર્જીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર ફોકસ...
AbhayamGujarat

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેશ 

Vivek Radadiya
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેશ  પરીક્ષાની જવાબદારી દેશની પ્રતિષ્ઠિત ટેક કંપની ટીસીએસને સોંપાશે. કંપની દ્વારા એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા...
AbhayamGujarat

મોદી સરકારનો મોટો નિર્ણય

Vivek Radadiya
મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવી છે. આ યોજનાનો લાભ 81 કરોડ લોકોને મળશે. આ યોજના માટે...
Abhayam

શું સચિનના નામ પર રેલવે સ્ટેશન બન્યું છે ? 

Vivek Radadiya
શું તમે જાણો છો? ભારતમાં સચિન નામનું રેલવે સ્ટેશન છે. પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે આ રેલવે સ્ટેશન...
Abhayam

ગુજરાત હાઇકોર્ટમાં મસ્જિદોમાં થતી અજાનને લઈ સુનાવણી 

Vivek Radadiya
ગુજરાત હાઇકોર્ટમાં મસ્જિદોમાં થતી અજાનને લઈ સુનાવણી  ગુજરાત હાઇકોર્ટે મંગળવારે મસ્જિદોમાંથી અજાન અથવા ઇસ્લામિક પ્રાર્થનાના પ્રસારણ માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL)...
AbhayamGujarat

 લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી

Vivek Radadiya
 લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી આ અભિયાનમાં ભારત સંકલ્પ યાત્રા મહારાષ્ટ્રના નાંદેડ, ધારાશિવ, નંદુરબાર સહિતના જિલ્લાઓમાંથી નીકળી. જ્યાં જિલ્લા અધિકારી કાર્યાલયથી LED વાહનોને લીલી...
AbhayamGujarat

નિફ્ટી સપ્ટેમ્બર બાદ પહેલી વાર 20000 ને પાર

Vivek Radadiya
નિફ્ટી સપ્ટેમ્બર બાદ પહેલી વાર 20000 ને પાર જો નિફ્ટીની વાત કરીએ તો 86.85 પોઈન્ટના વધારા સાથે 19,976 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ શરૂ થયાના 1...
Abhayam

અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે નાસા

Vivek Radadiya
અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે નાસા આગામી 2024નું વર્ષ ભારત માટે અવકાશ ક્ષેત્રે ખૂબ જ શુભ રહેવાનું છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત ફરી એકવાર ઈતિહાસ...
AbhayamGujaratNewsPolitics

ભાજપના નેતા સુનિલભાઈ ઓઝાનું નિધન 

Vivek Radadiya
ભાજપના નેતા સુનિલભાઈ ઓઝાનું નિધન  ભાજપના નેતા સુનિલભાઈ ઓઝાનું નિધન  ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને PM મોદીની નજીકના ગણાતા સુનિલભાઈ ઓઝાનું નિધન થયું છે. PM મોદીના નજીકના નેતાઓમાંના...
AbhayamPolitics

PM નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને આપી સલાહ

Vivek Radadiya
PM નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને આપી સલાહ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 5 રાજ્યોની ચૂંટણી પૂરી થવા જઈ રહી છે અને આ રાજ્યોના પરિણામો...