શું સહારાના રોકાણકારોને પૈસા મળશે? સુબ્રત રોયનું લગભગ એક મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારથી સહારાના રોકાણકારોમાં ડર છે કે તેમને તેમના પૈસા મળશે કે...
ભજનલાલ શર્મા બન્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી મુખ્યમંત્રી પસંદ કરવામાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને સીએમ તરીકે જાહેર કરાયાં...
બિપરજોય ચક્રવાતમાં થયેલા નુકસાનના વળતર માટે કેન્દ્ર સરકારે 338.24 કરોડની સહાય કરી મંજૂર આજે ગુજરાતને 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂરી કરી છે. ત્યારે ચક્રવાત બિપરજોયથી...
સાયબર ક્રાઇમે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ Congress Leader Hitendra Pithadiya: રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે, રાજ્યમાં કોંગ્રેસના એક નેતાની ધૃણાજનક હરકત સામે આવી છે,...
લો બોલો હવે જૂનાગઢમાંથી ઝડપાયો નકલી DYSP રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. તો જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી...