ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો રાજકોટ: ધોરાજી પંથકના ખેડૂતોએ આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યુ હતુ અને ઉત્પાદન પણ સારુ થયુ...
આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય સનાતન ધર્મમાં આધ્યાત્મિક અને ધાર્મિક રીતે મંત્રોનું ખૂબ જ મહત્વ છે. ઘરમાં નાની પૂજાથી...
31 સાંસદો લોકસભામાંથી બરખાસ્ત લોકસભામાં હંગામો મચાવનાર 31 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ લોકોને શિયાળુ સત્રની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં....
સુરત શિક્ષણ સમિતિનું 370 કરોડનું બજેટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 370 કરોડ જેટલું બજેટ હોવા છતાં સમિતિની એક શાળા બંધ પડેલા નાગરિક સુવિધા...
ગ્રીન એનર્જીમાં અંબુજા સિમેન્ટની મોટી જાહેરાત અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અંબુજા સિમેન્ટ ગુજરાત અને રાજસ્થાનમાં ગ્રીન એનર્જીના...
કોણ છે મલ્લિકા સાગર જે ખેલાડીઓની હરાજી કરશે? મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર મલ્લિકા સાગરે WPL 2023 અને 2024 ની હરાજીનું આયોજન કર્યું હતું. રમતગમતની દુનિયામાં...
હિંદુઓને લઇને નીતિન પટેલએ જણાવ્યું છે Nitin Patel statement: મહેસાણાના કડીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું અમિત શાહને લઇ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,...