Abhayam News
AbhayamPoliticsSurat

સુરતના જીયાવ બુડિયામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ 

BJP's Snehmilan event in Surat's Jiao Budiya

સુરતના જીયાવ બુડિયામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ  સુરતનાં જીયાવ બુડિયામાં સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ એક પછી એક રાજ્યમાં જીતતું જાય છે. કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાની છે. 

BJP's Snehmilan event in Surat's Jiao Budiya

કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા
ગુજરાત વિધાનસભામાં 20 જેટલી બેઠકો નજીવા મતોથી હારી ગયા હતા. કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા હતા. અમિત ચાવડા 2700 મતોથી બચી ગયા હતા. જીગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા હતા. 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત. 

સુરતના જીયાવ બુડિયામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ 

BJP's Snehmilan event in Surat's Jiao Budiya

દરેક કાર્યકર્તાને બુઝ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું
સુરતનાં ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,

માઈનસમાં ગયેલ બુથમાંથી કાર્યકર્તાને ચૂંટણી સમયે ટિકિટ આપવામાં આવશે નહી. જે કાર્યકર્તા પોતાનાં બુથને પ્લસ નથી કરી શકતો તેવા કાર્યકર્તાને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય નહી કરી શકે. પ્રદેશ પ્રમુખે દરેક કાર્યકર્તાને બુથ મજબૂત કરવા  આહવાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વધુ એક કંપનીએ લોન્ચ કર્યો IPO દાવ લગાવશો તો નફો થવાના પૂરેપૂરા ચાન્સ

Vivek Radadiya

જો તમે Google Pay નો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો

Vivek Radadiya

અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાસ ટેસ્ટિંગ સફળ

Vivek Radadiya