જવાહર નવોદય વિદ્યાલયે પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ અરજીઓના આધારે સત્ર 2024-25 માં ધોરણ 9 અને 11 માટે સમાંતર પસંદગી...
સંડેર ખાતે નિર્માણ થઈ રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજ્યમાં યુવાનોનાં હાર્ટ એટેકથી મોતને લઈ...
મંડલેશ્વરનો ઈતિહાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મંડલેશ્વરના ડિસ્ટ્રિક્ટ એડવોકેટ્સ એસોસિએશનના એડવોકેટ કાર્તિક જોષી કહે છે કે મંડલેશ્વરનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ શહેર માહિષ્મતી શહેરનો એક ભાગ...
જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાએ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. દાતારથી ઉપર નવનાથનાં ધુણાએ યજ્ઞનું આયોજન કરાયું હતું .તેમજ મહંત દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે....
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટી જાણકારી સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે,...